Talati Practice MCQ Part - 1
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

બાળ ગંગાધર તિલક
સરદાર પટેલ
એની બેસન્ટ
મદન મોહન માલવીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

37.5
150
50
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પડઘાની પેલેપાર’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

પ્રવિણ દરજી
ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત શેઠ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP