ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? કલમ 18 કલમ 17 કલમ 14 કલમ 16 કલમ 18 કલમ 17 કલમ 14 કલમ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? ધ્વનિ મત નિર્ણાયક મત આડકતરો મત સીધો મત ધ્વનિ મત નિર્ણાયક મત આડકતરો મત સીધો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? કાયદા દ્વારા દેશીકરણથી જન્મથી કે વારસાથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી કાયદા દ્વારા દેશીકરણથી જન્મથી કે વારસાથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP