ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્ર પ્રસાદ નિલમ સંજીવ રેડ્ડી વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ રાજેન્દ્ર પ્રસાદ નિલમ સંજીવ રેડ્ડી વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-25 અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-48 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? તૃતીય દ્વિતીય પ્રથમ ચતુર્થ તૃતીય દ્વિતીય પ્રથમ ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP