Talati Practice MCQ Part - 1
‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....'ના રચયિતાનું નામ જણાવો.

જયન્ત પાઠક
વિનોદ જોશી
મકરંદ દવે
બ.ક. ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુ. 256 - 263
અનુ. 233 - 245
અનુ. 245 - 255
અ.નુ. 269 – 279

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
2% વધશે
2.5% ઘટશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પાંડુરી માતાનું મંદિર દેવ મોગરા કયા જિલ્લામાં આવેલ છે ?

દાહોદ
મહીસાગર
અરવલ્લી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP