Talati Practice MCQ Part - 1 ‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી કવિ કાન્ત ચિનુ મોદી ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી કવિ કાન્ત ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શાહ મનુભાઈ પંચોળી ચંદ્રકાન્ત બક્ષી શિવકુમાર જોષી રાજેન્દ્ર શાહ મનુભાઈ પંચોળી ચંદ્રકાન્ત બક્ષી શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 6.5 × 6.5 + 2(6.5)(3.5) + 3.5 × 3.5 = ? 70 200 150 100 70 200 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 છંદ ઓળખાવો – 'ઉદ્ગ્રીવ દષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.' વસંતતિલકા ચોપાઈ અનુષ્ટુપ હરિગીત વસંતતિલકા ચોપાઈ અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે. 30 41 35 40 30 41 35 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ નર્મદ દલપતરામ શામળ પ્રેમાનંદ નર્મદ દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP