Talati Practice MCQ Part - 1
‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
ચિનુ મોદી
કવિ કાન્ત
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

એક ઘા
એનાં એ ગામડા
હૃદય ત્રિપુટી
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP