Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

વિસલદેવ
કુમારપાળ
મહંમદ બેગડો
ભીમદેવ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ?

ગેલેલીયો
જ્યોર્જ મેન્ડલ
ઈટેરોસ્થેનિઝ
જ્યોર્જ લેખેતરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અંતરાલ’ કોની કૃતિ છે ?

નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શુકલા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

30
50
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

સોળમી
બારમી
ચૌદમી
પંદરમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP