Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

માલિની
વસંતતિલકા
હરિગીત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

રમેશ પારેખ
સુરેશ જોષી
રાવજી પટેલ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

વક્રીભવન
પરાવર્તન
શોષણ
વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

નિરંજન ભગત
બાલમુકુન્દ દવે
રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP