Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

માલિની
હરિગીત
વસંતતિલકા
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
કવિ કાન્ત
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રમેશ પારેખ
સુરેશ જોષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
___ ના સમયમાં નાયિકાદેવીએ શાસનની ધૂરા સંભાળી હતી.

ભીમદેવ બીજો
મૂળરાજ બીજા
કર્ણદેવ પહેલા
મૂળરાજ પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP