Talati Practice MCQ Part - 1
‘કાવ્ય પ્રયાગ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

લાભશંકર ઠાકર
વેણીભાઈ પુરોહિત
જયંત પાઠક
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

ગુજરાત, તમિલનાડુ
ગુજરાત, આંધ્રપ્રદેશ
હિમાચલ પ્રદેશ, ગુજરાત
ગુજરાત, અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

કુમારપાળ
વિસલદેવ
ભીમદેવ ત્રીજો
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

ઉમાશંકર જોશી
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP