Talati Practice MCQ Part - 1 શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? એડવર્ડ જેનર જ્યોર્જ ડનલોપ કિશ્ચન બનાર્ડ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર જ્યોર્જ ડનલોપ કિશ્ચન બનાર્ડ લૂઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 GST અંતર્ગત કમ્પોઝિશન સ્કીમ અપનાવનાર ઉત્પાદકોએ હવે કેટલા ટકા GST ચૂકવવાનો રહેશે ? 2% 3% 5% 1% 2% 3% 5% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો :– કયારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો. અનન્વય સજીવારોપણ ઉપમા રૂપક અનન્વય સજીવારોપણ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ(પુષ્ઠફળ)નું સૂત્ર જણાવો. 2πrh 4πr² 2πr(h+r) 4πrh 2πrh 4πr² 2πr(h+r) 4πrh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્ષ 2019 સુધીમાં કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર એનાયત થયો છે ? 49 46 47 48 49 46 47 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ? રાવજી પટેલ રમેશ પારેખ ચંદ્રકાન્ત બક્ષી સુરેશ જોષી રાવજી પટેલ રમેશ પારેખ ચંદ્રકાન્ત બક્ષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP