Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

એડવર્ડ જેનર
કિશ્ચન બનાર્ડ
જ્યોર્જ ડનલોપ
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

પૂર્ણવિરામ
અલ્પવિરામ
ઉદગારચિહ્ન
પ્રશ્નચિહ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

20.66%
18.66%
16.66%
14.66%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

100
75
25
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP