Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

શિવકુમાર જોષી
ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શાહ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ?

વર્ષા અડાલજા
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કે.કા.શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કાંતાપ્રસાદ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

સોક્રેટીસ
દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP