Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએમાઈડ
પોલિએસ્ટર
પોલિથિન
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

સમુદ્રગુપ્ત
વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદે
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કપૂરે કોગળા કરવા - રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ખૂબ વૈભવ માણવો
ધનનો હિસાબ માંડવો
આરતી કરવી
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP