Talati Practice MCQ Part - 1 'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ ઉમાશંકર જોશી મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ ઉમાશંકર જોશી મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? ચૂડી બનાવવા કાપડ વણાટ ખેતી પત્રકારત્વ ચૂડી બનાવવા કાપડ વણાટ ખેતી પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? બ્રહ્મદત પટ્ટાભી સીતારમૈયા અબુલકલામ આઝાદ જયગોપાલ બ્રહ્મદત પટ્ટાભી સીતારમૈયા અબુલકલામ આઝાદ જયગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 31 માર્ચ, 2019ના રોજ ચાર્લી–445 અથવા તો C-445 નામની શિપને ભારતીય કોસ્ટગાર્ડમાં કયાંથી સામેલ કરવામાં આવી છે ? વેરાવળ કચ્છ સોમનાથ પોરબંદર વેરાવળ કચ્છ સોમનાથ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? કનૈયાલાલ મુનશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ. 100 200 50 20 100 200 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP