Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર = સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર = આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રાણીઓના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?

બાયોલોજી
કોસ્મોલોજી
ઇકોલોજી
ઇથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

મીરાંબાઈ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિચાર માધુરી કોની કૃતિ છે ?

રમણભાઈ નીલકંઠ
કેશવ હર્ષદ ધ્રુવ
કાકા કાલેલકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP