Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
હું પણાનો ભાર = સ્વાભિમાન
દુઃખનો પોકાર = આર્તનાદ
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

40
50
37.5
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઉપજાતિ કોનો કાવ્યસંગ્રહ છે ?

લાભશંકર ઠાકર
હરિન્દ્ર દવે
ચંન્દ્રકાન્ત શેઠ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP