Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર = સ્વાભિમાન
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર
દુઃખનો પોકાર = આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
શિવકુમાર જોષી
ચંદ્રકાન્ત બક્ષી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ન્હાનાલાલ
દલપતરામ
ઉમાશંકર જોષી
રાજેન્દ્રશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP