Talati Practice MCQ Part - 1 ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ? અનુષ્ટુપ મંદાક્રાંતા હરિણી વસંતતિલકા અનુષ્ટુપ મંદાક્રાંતા હરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 352 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘કાવ્ય રસીકા’ કોની કૃતિ છે ? ખબરદાર બોટાદકર સુન્દરમ્ ઉશનસ્ ખબરદાર બોટાદકર સુન્દરમ્ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો. 4280 રૂ. ખોટ એક પણ નહીં 3672 રૂ. નફો 3762 રૂ. ખોટ 4280 રૂ. ખોટ એક પણ નહીં 3672 રૂ. નફો 3762 રૂ. ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત બક્ષી રમેશ પારેખ સુરેશ જોષી રાવજી પટેલ ચંદ્રકાન્ત બક્ષી રમેશ પારેખ સુરેશ જોષી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP