Talati Practice MCQ Part - 1
સંધિ છોડો :– ન્યુનતા

નિ + ઊનતા
નિઊ + ન્નતા
ન્યુનઃ + તા
નિઉ + ન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

કનૈયાલાલ મુનશી
ગાંધીજી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

92માં
69માં
91માં
76માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP