Talati Practice MCQ Part - 1
શંકર કોનું તખલ્લુસ છે ?

પીતાંબર પટેલ
હરિપ્રસાદ ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ
મોહનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

150
50
40
37.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
રાજકોટ
સુરત
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP