Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ?

જ્યોર્જ લેખેતરે
ગેલેલીયો
ઈટેરોસ્થેનિઝ
જ્યોર્જ મેન્ડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ?

પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય
આપેલ તમામ
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

સુરેશ જોષી
રમેશ પારેખ
રાવજી પટેલ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP