Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો.

Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

ચૂડી બનાવવા
પત્રકારત્વ
કાપડ વણાટ
ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદામામા' કોનું તખલ્લુસ છે ?

ચંન્દ્રવદન મહેતા
પિતાંબર પટેલ
ધનવંત ઓઝા
ધનશંકર ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP