Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારીયા
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર
રામ મનોહર લોહિયા
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
26 જાન્યુઆરી, 2006 થી 23 સપ્ટેમ્બર, 2006 (બંને દિવસને ધ્યાનમાં લેવા) સુધી દિવસોની સંખ્યા કેટલી થાય ?

214
249
241
251

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP