Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

દયારામ
નર્મદ
નરસિંહ મહેતા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 જાન્યુઆરી
20 માર્ચ
20 મે
20 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કડવા કારેલા સૌને ભાવે – વિશેષણનો પ્રકાર જણાવો.

સ્વાદવાચક
આકારવાચક
પ્રમાણવાચક
ગુણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP