Talati Practice MCQ Part - 2 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ? પન્નાલાલ પટેલ કુમારપાળ દેસાઈ બાલમુકુન્દ નટવર પટેલ પન્નાલાલ પટેલ કુમારપાળ દેસાઈ બાલમુકુન્દ નટવર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું, તેમણે કયા નવા પક્ષની રચના કરી હતી ? જન સંકલ્પ પાર્ટી સમતા પાર્ટી કિસાન પાર્ટી સમાનતા પાર્ટી જન સંકલ્પ પાર્ટી સમતા પાર્ટી કિસાન પાર્ટી સમાનતા પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.“દૂઝણી ગાયની લાત પણ સારી” ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. દૂઝણી ગાય દૂધ આપતી નથી, દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. દૂઝણી ગાય દૂધ આપતી નથી, દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. જાહેર ચીજ સૌના માટે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાણંદ કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ ખેડા અમદાવાદ સુરત આણંદ ખેડા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ? ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા દલપતરામ ખબરદાર ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા દલપતરામ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP