Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

નવલરામ પંડ્યા
ન્હાનાલાલ
દલપતરામ
મણીલાલ દ્વીવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP