Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
બોટાદકર
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

37.5
150
50
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સાયલા' તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
બનાસકાંઠા
મહીસાગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

રાજેશ વ્યાસ
સુરેશ જોષી
અનિલ જોષી
હસમુખ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી.

ગંભીર - છીછરું
અભ્યાગત - અતિથિ
અલૌકિક - દિવ્ય
ઉપહાસ - મશ્કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP