Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

રામનારાયણ
લક્ષ્મીબાઈ
બેગમ હજરત મહલ
તાત્યા ટોપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

એક ઘા
હૃદય ત્રિપુટી
એનાં એ ગામડા
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

લૂઈ પાશ્વર
કિશ્ચન બનાર્ડ
એડવર્ડ જેનર
જ્યોર્જ ડનલોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP