Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

કેલ્શિયમ કાર્બોનેટ
ઝિંક ફોસ્ફાઈડ
કેલ્શિયમ ઓક્ઝેલેટ
પોટેશિયમ પરમેંગેનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ટેફલોન
રોલ્ડ ગોલ્ડ
ઝીંક ફોસ્ફાઈડ
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ?

શિલાદિત્ય પહેલા
ગૃહસેન બીજા
ધરસેન બીજા
ધ્રુવસેન પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
શ્લેષ
વ્યતિરેક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

મણીલાલ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP