Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
સૂર્ય પ્રકાશ
પાણી
ક્લોરોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

રૂપક
અન્યોક્તિ
સ્વભાવોક્તિ
વિરોધાભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

સુન્દરમ્
રાજેન્દ્ર પ્રસાદ
રાજેન્દ્ર શાહ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP