Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
ચરક
વાગ્ભાટ
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

નાધિયા
મુઝરા
અંકિયા
કીક્કલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ પરમેંગેનેટ
ઝિંક ફોસ્ફાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ઓક્ઝેલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

ધુમાડીયો
એન્થ્રેસાઈટ
બીટ્યુમીન
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP