Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
સ્વામી આનંદ
જયંત પાઠક
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

વારંગલ
ઉજ્જૈન
કર્ણાવતી
કુંતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રૂઢીપ્રયોગનો અર્થ શોધીને લખો : "ખેલ માંડવો”

રમત રમવી
ખેલની શરૂઆત
નાટકની શરૂઆત કરવી
ખેત કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP