Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

ભૂજંગી
ઉપજાતિ
ઉપેન્દ્રવજા
ઇન્દ્રવજ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
કાકા કાલેલકર
રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે ?

રામદેવનો વંશ
રંગલા રંગલીનો વેશ
ઝુડા ઝૂલણીનો વેશ
જશમા ઓડણનો વેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP