Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

જયંત પાઠક
ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રામનારાયણ પાઠક
ચુનીલાલ મડિયા
સુરેશ જોશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'નંદકુંવર' શબ્દનો સમાસ ઓળખાવો.

મધ્યમપદલોપી
તત્પુરુષ
દ્વંદ્વ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP