Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી
સ્વામી આનંદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

મનહર
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
૨.વ.દેસાઈ
ત્રિભૂવનદાસ લુહાર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP