Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
જયંત પાઠક
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

ઐહિક - પારલૌકિક
કૃદન - કથીર
ઉપહાર - બક્ષિસ
અભિજ્ઞ - અનભિજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડા
ભીમદેવ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP