Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી
સ્વામી આનંદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

અધઞ + કાપ = અધ:કાય
ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર
નિસ્ + શબ્દ = નિશબ્દ
દુસ્ + કાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

ત્રીજો
બીજા
ચોથો
પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ
પ્રેમાનંદ
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે.

રો
ફિલ્ડ
આપેલ તમામ
રેકોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP