Talati Practice MCQ Part - 2 ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ? સ્વામી આનંદ ગૌરીશંકર જોશી સુરેશ દલાલ જયંત પાઠક સ્વામી આનંદ ગૌરીશંકર જોશી સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "ભાઠા" – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. ભાલ ઢેફું પથરો દલાલી ભાલ ઢેફું પથરો દલાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ? બિંદુસાર દેવારાધી સ્થૂલભદ્ર અશોક બિંદુસાર દેવારાધી સ્થૂલભદ્ર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો X ના 8% = Yના 4% તો X ના 20% = ? થાય. Y ના 16% Y ના 10% Y ના 40% Y ના 80% Y ના 16% Y ના 10% Y ના 40% Y ના 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ ગેયતા, લંબાણ લય, ગતિ આરોહ, અવરોહ ચોટ, લાઘવ ગેયતા, લંબાણ લય, ગતિ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP