Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
ભીમદેવ પ્રથમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ?

બિંદુસાર
દેવારાધી
સ્થૂલભદ્ર
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાઘવ
ગેયતા, લંબાણ
લય, ગતિ
આરોહ, અવરોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP