Talati Practice MCQ Part - 2
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

અંદર દીવાદાંડી
મૌનની મહેફિલ
કેલિડોસ્કોપ
અંતરાત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

બીટ્યુમીન
લિગ્નાઈટ
એન્થ્રેસાઈટ
ધુમાડીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

વારંગલ
કર્ણાવતી
ઉજ્જૈન
કુંતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : દિશા સફળમાં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ

મંદાક્રાંતા
પૃથ્વી
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP