Talati Practice MCQ Part - 2 લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. કેલિડોસ્કોપ અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ કેલિડોસ્કોપ અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220 V, 60 Hz 110 V, 60 Hz 220 V, 50 Hz 110 V, 50 Hz 220 V, 60 Hz 110 V, 60 Hz 220 V, 50 Hz 110 V, 50 Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ? 13 માર્ચ, 1919 13 જાન્યુઆરી, 1919 13 એપ્રિલ, 1919 13 મે, 1919 13 માર્ચ, 1919 13 જાન્યુઆરી, 1919 13 એપ્રિલ, 1919 13 મે, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ? 1 લાખ 2 લાખ 50 હજાર 1.5 લાખ 1 લાખ 2 લાખ 50 હજાર 1.5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? રવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ? 6 મીટર 10 મીટર 3 મીટર 8 મીટર 6 મીટર 10 મીટર 3 મીટર 8 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP