Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

પાટનગર
ગુજરાત
આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

દાદા રાવ દુદાજીએ
રત્નસિંહજીએ
વીરકુવરીએ
શ્રીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : U-U UU- U-UUU-U-- U

શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

આદર્ય અધૂરા રહેવા
પ્રેમ થવો
એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP