Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

રાજેન્દ્ર પ્રસાદ
રાજેન્દ્ર શાહ
કલાપી
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
ભીમદેવ-1
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"મારી હૈયા સગડી" કૃતિનો પ્રકાર કયો છે ?

નવલકથા
કાવ્યસંગ્રહ
નવલિકા
ગઝલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP