Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અખંડ સૌભાગ્યવતી
અવિકારી
અખોવન
અન્નપૂર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વધુ + ઉર્જા = વધુર્જા
ન + ઈતિ = નેવત
સૂ+ ઊક્તિ = સુક્તી
કુપ + ઉષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
વાગ્ભાટ
સુશ્રુત
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP