Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અન્નપૂર્ણા
અખોવન
અવિકારી
અખંડ સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

ચંદ્રવદન મહેતા
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:- સંક્રાંત

સઃ + ક્રાંત
સમ્ + કાંત
સંમ : + ક્રાંત
સમ્ + ક્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP