Talati Practice MCQ Part - 2
અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો”

અનન્વય
યમક
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ?

મોહનલાલ મહેતા
રસિકલાલ પરીખ
પિતાંબર પટેલ
પંડિત સુખલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP