Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણ
વીરકુવરીએ
દાદા રાવ દુદાજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક. મા. મુનશી
મનુભાઈ પંચોળી
ભોગીલાલ ગાંધી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
28 મીટર
30 મીટર
34 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

કર્ણાવતી
કુંતલ
ઉજ્જૈન
વારંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019ની ‘વર્લ્ડ હેરિટેજ ડે’ની થીમ શું હતી ?

Rural Landscapes
National Landscapes
Urban Landscapes
Global Landscapes

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP