Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણ
દાદા રાવ દુદાજીએ
વીરકુવરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ?

ઓડિશા
પશ્ચિમ બંગાળ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
ગીર-સોમનાથ
જૂનાગઢ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

125 ઘન સેમી
750 ઘન સેમી
1024 ઘન સેમી
512 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?