ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?

પરમાદેશ
પ્રતિષેધ
ઉત્પ્રેષણ
બંદી પ્રત્યક્ષીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ?

89 મો બંધારણીય સુધારો -2003
97 મો બંધારણીય સુધારો -2011
44 મો બંધારણીય સુધારો -1978
42 મો બંધારણીય સુધારો -1976

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

પ્રધાનમંત્રી
આપેલ તમામ
ગૃહપ્રધાન
સ્પીકર અને ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-336
અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ...

કાયદાનું શાસન
ન્યાયિક સંસ્થા
વહીવટી ન્યાયાલય
તટસ્થ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP