Talati Practice MCQ Part - 2
મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી.

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
અસહકાર આંદોલન
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
30 મીટર
34 મીટર
28 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP