Talati Practice MCQ Part - 2
રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે ?

પોલિબ્યુટાડાઈન
PVC
ટેફલેન
પોલિથીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

નંદશંકર મહેતા
ચુનીલાલ શાહ
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

34
39
37
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અન્નપૂર્ણા
અખંડ સૌભાગ્યવતી
અખોવન
અવિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય
નાનક
સૂરદાસ
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP