Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

અકબર
શાહજહાં
જહાંગીર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP