Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કલાપી
નટવરલાલ પંડ્યા
કાન્ત
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
પાણી
ક્લોરોફિલ
સૂર્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP