Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે
સ્વભાવનું ઓસડ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ?

ખબરદાર
દલપતરામ
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ?

પેટિસન
લાઈમ
કેલ્શિયમ ફોસ્ફેટ
મેલીટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બિલ્વ મંગલ’ કોની કૃતિ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
કાકા સાહેબ કાલેલકર
કલાપી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP