Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે
ધીરજના ફળ મીઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

કનૈયાલાલ મુનશી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

50
45
35
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોટા પેટના હોવું – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ઉદાર મનના હોવું
આસાનીથી દાન દઈ શકે તેવા હોવું
એક સમયે ઘણું ખાઈ શકવું
ખાઉંધરા હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP