Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

ધીરજના ફળ મીઠા
કૂતરાની પુછડી વાંકીને વાંકી
સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
રામનારાયણ પાઠક
સુરેશ જોશી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP