Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? કૂતરાની પુછડી વાંકીને વાંકી સ્વભાવનું ઓસડ નહિ પડી ટેવ ન ટળે ધીરજના ફળ મીઠા કૂતરાની પુછડી વાંકીને વાંકી સ્વભાવનું ઓસડ નહિ પડી ટેવ ન ટળે ધીરજના ફળ મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહાકવિ ભાસ કવિ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ મહાકવિ ભાસ કવિ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? કનૈયાલાલ મુનશી સ્વામી વિવેકાનંદ જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધી કનૈયાલાલ મુનશી સ્વામી વિવેકાનંદ જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે જે 15, 25, 40 અને 75 વડે વિભાજ્ય છે ? 9600 2900 9800 9000 9600 2900 9800 9000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 50 45 35 60 50 45 35 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મોટા પેટના હોવું – રૂઢીપ્રયોગનો અર્થ આપો. ઉદાર મનના હોવું આસાનીથી દાન દઈ શકે તેવા હોવું એક સમયે ઘણું ખાઈ શકવું ખાઉંધરા હોવું ઉદાર મનના હોવું આસાનીથી દાન દઈ શકે તેવા હોવું એક સમયે ઘણું ખાઈ શકવું ખાઉંધરા હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP