Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 મે, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919
13 એપ્રિલ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈડરિયો ગઢ’ કોની કૃતિ છે ?

ગુણવંતરાય
ધૂમકેતુ
રમેશ પારેખ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતી
જન્માષ્ટમી
મહા શિવરાત્રી
રામનવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

ઉપેન્દ્રવજા
ભૂજંગી
ઉપજાતિ
ઇન્દ્રવજ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP