Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 મે, 1919
13 એપ્રિલ, 1919
13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

માનવીની ભવાઈ
મળેલા જીવ
સરસ્વતીચંદ્ર
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

ગાંધીનગર
ગુજરાત
આપેલ પૈકી એક પણ નહીં
પાટનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019ની ‘વર્લ્ડ હેરિટેજ ડે’ની થીમ શું હતી ?

Urban Landscapes
National Landscapes
Global Landscapes
Rural Landscapes

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP