Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

બીટ્યુમીન
ધુમાડીયો
લિગ્નાઈટ
એન્થ્રેસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

અંબુભાઈ પુરાણી
બબલભાઈ
મોતીભાઈ અમીન
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
કવિ ભવભૂતિ
મહાકવિ ભાસ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ?

દાદાભાઈ નવરોજી
હકીમ અજમલ ખાન
ચંદુલાલ બુચ
રાસ બિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP