Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

એન્થ્રેસાઈટ
ધુમાડીયો
બીટ્યુમીન
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
રસીકલાલ પરીખ
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ભોગીલાલ ગાંધી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કોપી/કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટ કટ કીનો ઉપયોગ થાય છે ?

Shift + Insert
આપેલ પૈકી એક પણ નહીં
Shift + F5
Shift + Y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

1024 ઘન સેમી
512 ઘન સેમી
750 ઘન સેમી
125 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

એચ. એમ. પટેલ
સરદાર પટેલ
શાંતિલાલ ઝવેરી
ભુલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP