Talati Practice MCQ Part - 2 ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી. એન્થ્રેસાઈટ ધુમાડીયો બીટ્યુમીન લિગ્નાઈટ એન્થ્રેસાઈટ ધુમાડીયો બીટ્યુમીન લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ? બાલાશંકર કંથારિયા રસીકલાલ પરીખ મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા બાલાશંકર કંથારિયા રસીકલાલ પરીખ મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ભોગીલાલ ગાંધી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક. મા. મુનશી ભોગીલાલ ગાંધી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કોપી/કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટ કટ કીનો ઉપયોગ થાય છે ? Shift + Insert આપેલ પૈકી એક પણ નહીં Shift + F5 Shift + Y Shift + Insert આપેલ પૈકી એક પણ નહીં Shift + F5 Shift + Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ? 1024 ઘન સેમી 512 ઘન સેમી 750 ઘન સેમી 125 ઘન સેમી 1024 ઘન સેમી 512 ઘન સેમી 750 ઘન સેમી 125 ઘન સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP