Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
સુશ્રુત
વાગ્ભાટ
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

ઐહિક - પારલૌકિક
કૃદન - કથીર
અભિજ્ઞ - અનભિજ્ઞ
ઉપહાર - બક્ષિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે ?

છોટા ઉદેપુર
વડોદરા
ખેડા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

વિષ્ણુસેન
વીરસેન
હરિસેન
મહાસને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

1/8
3/8
1/4
1/2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP