Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

ચરક
નાગાર્જુન
વાગ્ભાટ
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અખંડ સૌભાગ્યવતી
અન્નપૂર્ણા
અખોવન
અવિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બિલ્વ મંગલ’ કોની કૃતિ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
કાકા સાહેબ કાલેલકર
કલાપી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કલાપી
કાન્ત
જયંત ખત્રી
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મૈકાલે
વિલિયમ બૅન્ટીગ
લોર્ડ વિલિંગ્ડન
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP