Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

ચરક
સુશ્રુત
નાગાર્જુન
વાગ્ભાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળનું ક્ષેત્રફળ 324π વર્ગ સેમી. છે. તો તેમની સૌથી મોટી જીવાની લંબાઈ (સેમીમાં) કેટલી છે ?

28
36
38
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ
સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ?

અરવલ્લી
બનાસકાંઠા
મહીસાગર
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રૂઢીપ્રયોગનો અર્થ શોધીને લખો : "ખેલ માંડવો”

નાટકની શરૂઆત કરવી
રમત રમવી
ખેત કરવો
ખેલની શરૂઆત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP