Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

ચરક
નાગાર્જુન
વાગ્ભાટ
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

વ્યાસ, હિમાંચલ
મિલામ, ઉતરાખંડ
શેષનાગ, કશમીર
મઉ, મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે.

વર્તમાન કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
પાંડ્ય વંશ
ચોલ વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP