Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
વાગ્ભાટ
સુશ્રુત
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

સૂરદાસ
ચૈતન્ય
નાનક
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હ્યુ-એન-ત્સાંગ ચીની મુસાફર કયા રાજાના સમયમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા ?

ધરસેન ચોથો
ધ્રુવસેન
ધ્રુવસેન બીજો
ધરસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP