Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
ચરક
નાગાર્જુન
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં સ્વદેશી બનાવટની કઈ પ્રથમ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે ?

પૃથ્વી
બોફોર્સ
ધનુષ
M-777 અલ્ટ્રા લાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા
પંજાબ નેશનલ બેંક
યુનીયન બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP