Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
ચરક
સુશ્રુત
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલ એક વ્યક્તિને 4 સેકન્ડમાં પાર કરે છે તથા પુરા પ્લેટફોર્મને 9 સેકન્ડમાં પાર કરે છે. જો પ્લેટફોર્મની લંબાઈ 135 મીટર છે. તો ટ્રેનની લંબાઈ શું થશે ?

90 મીટર
92 મીટર
96 મીટર
108 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કાન્ત
કરસનદાસ માણેક
કનૈયાલાલ મુનશી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
બારમી સદી
તેરમી સદી
અગિયારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
8 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા ‘નારી શક્તિ એવોર્ડ’ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?

38
44
46
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP