Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
નાગાર્જુન
સુશ્રુત
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ચંદનના વૃક્ષ’ કોની કૃતિ છે ?

ધનશંકર ત્રિપાઠી
પ્રવિણભાઈ દરજી
હરીપ્રસાદ ભટ્ટ
મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP