Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઘડિયાળના કાંટા ઉપર હફ્યા કરે સમય - અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
રૂપક
ઉપમા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
8 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા ‘નારી શક્તિ એવોર્ડ’ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?

44
38
40
46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

પાંચમો
ચોથો
બીજા
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP