GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ? x એ ધન સંખ્યા છે x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે x એ ઋણ સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં x એ ધન સંખ્યા છે x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે x એ ઋણ સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે. કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ માલિકીનું ઓડિટ (Proprietary audit) આપેલ પૈકી કોઈ નહીં ભંડોળની જોગવાઈઓનું ઓડીટ કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ માલિકીનું ઓડિટ (Proprietary audit) આપેલ પૈકી કોઈ નહીં ભંડોળની જોગવાઈઓનું ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 'Q' એટલે '×' ; R એટલે '-' ; T એટલે '÷' અને W એટલે '+' ; તો 20R12T4Q6W5 નું મૂલ્ય કેટલું થશે ? 7 આપેલ પૈકી એક પણ નહીં 17 -3 7 આપેલ પૈકી એક પણ નહીં 17 -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ધન પૂર્ણાંકો (x, y) માટે 4x - 17y = 1 અને x < 1000 હોય તો y ના કેટલા પૂર્ણાંક મૂલ્યો આપેલી શરતો પરિપૂર્ણ કરશે ? 59 57 58 56 59 57 58 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં આપેલ પૈકી એક પણ નહીં ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં આપેલ પૈકી એક પણ નહીં ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION