ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? સરોજિની નાયડુ રાજકુમારી અમૃતકૌર શ્રીમતી નલ્લીસેન ગુપ્તા શ્રીમતી એની બેસન્ટ સરોજિની નાયડુ રાજકુમારી અમૃતકૌર શ્રીમતી નલ્લીસેન ગુપ્તા શ્રીમતી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - III એક્ટ - VI એક્ટ - V એક્ટ - VIII એક્ટ - III એક્ટ - VI એક્ટ - V એક્ટ - VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? અસહકાર ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ ધર્મપાલ ગોપાલપાલ કુમારપાલ દેવપાલ ધર્મપાલ ગોપાલપાલ કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP