Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
શ્લેષ
અનન્વય
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

૨.વ.દેસાઈ
ત્રિભૂવનદાસ લુહાર
કનૈયાલાલ મુનશી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કાલિદાસ
મહાકવિ ભાસ
ભરતમુનિ
કવિ ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

જહાંગીર
ઔરંગઝેબ
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP