Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉપમા
સજીવારોપણ
અનન્વય
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

લાભશંકર ઠાકર
રાવજી પટેલ
સુરેશ જોષી
આદિલ મનસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

3 × 3 × 3 × 3 × 7
2 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7
2 × 2 × 2 × 4 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સઘરા જેસંગનો સાળો' કયા ગુજરાતી સાહિત્યકા૨ની કૃતિ છે ?

સ્વામી આનંદ
સુરેશ જોષી
ચુનીલાલ મડિયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મેં પત્ર લખાવ્યો
હું પત્ર લખું છું
મારા વડે પત્ર લખાય છે
મને પત્ર લખ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP