Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ
કીર્તિ આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

નંદ સામવેદી
તપસ્વી સારસ્વત
જળ
આર્યપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સ્વામી આનંદ
સુરેશ જોષી
ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

દક્ષિણ
ઉત્તર
પશ્ચિમ
માહિતી અધુરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
પાટણ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP