Talati Practice MCQ Part - 3 ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 3 π/2 = ? 270° 180° 240° 300° 270° 180° 240° 300° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ? નંદ સામવેદી તપસ્વી સારસ્વત જળ આર્યપુત્ર નંદ સામવેદી તપસ્વી સારસ્વત જળ આર્યપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? સ્વામી આનંદ સુરેશ જોષી ગૌરીશંકર જોષી લાભશંકર ઠાકર સ્વામી આનંદ સુરેશ જોષી ગૌરીશંકર જોષી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ? દક્ષિણ ઉત્તર પશ્ચિમ માહિતી અધુરી છે. દક્ષિણ ઉત્તર પશ્ચિમ માહિતી અધુરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP