Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
પુર્વરાગ
અમૃતા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મારા વડે પત્ર લખાય છે
હું પત્ર લખું છું
મેં પત્ર લખાવ્યો
મને પત્ર લખ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

અમૃત ‘ઘાયલ’
આદિલ ‘મસ્યુરી'
મરીઝ
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે ?

કેરળ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

એરોપ્લેન
ટ્રાન્સફોર્મર
કેસ્ક્રોગ્રાફ
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP