Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રમણભાઈ નીલકંઠ
રાજેન્દ્ર શાહ
રસીકલાલ પરીખ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો”

રૂપક
અનન્વય
ઉપમા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

ત્રીજો
બીજા
ચોથો
પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
ગુણવંતરાય આચાર્ય
જયંતિ દલાલ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP