Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-B
વિટામિન-C
વિટામિન-A
વિટામિન-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ?

વિનોદીની નીલકંઠ
વિનોદી ભટ્ટ
ચંદ્રવદન મહેતા
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 જાન્યુઆરી, 1919
13 મે, 1919
13 એપ્રિલ, 1919
13 માર્ચ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
વિરાટ કોહલી
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP