Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-A
વિટામિન-D
વિટામિન-C
વિટામિન-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ
નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

પ્રધાનમંત્રી
રાજ્યોના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
યોજના આયોગના સદસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

અંબુભાઈ પુરાણી
નાનાભાઈ ભટ્ટ
મોતીભાઈ અમીન
બબલભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

125 ઘન સેમી
750 ઘન સેમી
1024 ઘન સેમી
512 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP