Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-B
વિટામિન-C
વિટામિન-A
વિટામિન-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

30 મીટર
25 મીટર
40 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

સંભવામિ યુગે યુગે
ગોવિંદે માંડી ગોઠડી
જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

ઇન્દ્રવજ્રા
ઉપજાતિ
ઉપેન્દ્રવજા
ભૂજંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP