Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-B
વિટામિન-D
વિટામિન-A
વિટામિન-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
મનુભાઈ પંચોળી
રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ?

કુમારપાળ દેસાઈ
બાલમુકુન્દ
પન્નાલાલ પટેલ
નટવર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

ત્રિભૂવનદાસ લુહાર
ગૌરીશંકર જોષી
૨.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP