Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર
નિસ્ + શબ્દ = નિશબ્દ
અધઞ + કાપ = અધ:કાય
દુસ્ + કાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
ભીમદેવ-1
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
કવિ ભવભૂતિ
મહાકવિ ભાસ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP