Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
ચિનુ મોદી
જુગતરામ દવે
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા
ધૂમકેતુ
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ?

ઓડિશા
રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

15 એપ્રિલ
12 એપ્રિલ
13 એપ્રિલ
14 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP